ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

દ્વંદ્વ
અવ્યયીભાવ
તત્પુરુષ
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હું તમને કશું ન કહું :(કર્મણી વાક્ય કયું છે ?)

તમને મારાથી કંઈ ન કહેવાય
હુંથી તમને કહેવાય ન કશું
મારાથી તમને કશું કહેવાય નહીં
તમારાથી હું કશું ન કહું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP