ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચીનુભાઈ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોશી - વાસુકિ બ.ક.ઠાકોર - સેહની મણિશંકર ભટ્ટ - કાન્ત ચીનુભાઈ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોશી - વાસુકિ બ.ક.ઠાકોર - સેહની મણિશંકર ભટ્ટ - કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ? રાજેન્દ્ર શાહ સ્વામી આનંદ નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે રાજેન્દ્ર શાહ સ્વામી આનંદ નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જમીઅલશાની સમાધિ ક્યા આવેલી છે ? કંડોરણા ઊના જૂનાગઢ બીલખા કંડોરણા ઊના જૂનાગઢ બીલખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ? ધીરો ભગત ભોજા ભગત પ્રેમાનંદ અખો ધીરો ભગત ભોજા ભગત પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? શ્રીકૃષ્ણએ દાદા રાવ દુદાજીએ માતા વીરકુંવરીએ પિતા રત્નસિંહજીએ શ્રીકૃષ્ણએ દાદા રાવ દુદાજીએ માતા વીરકુંવરીએ પિતા રત્નસિંહજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? દંડનીતિ રાજનીતિ કાવ્યશાસ્ત્ર વ્યાકરણ દંડનીતિ રાજનીતિ કાવ્યશાસ્ત્ર વ્યાકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP