ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચીનુભાઈ મોદી - દ્વિરેફ મણિશંકર ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોશી - વાસુકિ બ.ક.ઠાકોર - સેહની ચીનુભાઈ મોદી - દ્વિરેફ મણિશંકર ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોશી - વાસુકિ બ.ક.ઠાકોર - સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ? ચંદ્રકાંત બક્ષી ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ સ્વામી સચ્ચિદાનંદ આનંદશંકર ધ્રુવ ચંદ્રકાંત બક્ષી ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ સ્વામી સચ્ચિદાનંદ આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું આપણું પ્રથમ શુદ્ધ એકાંકી ગણાય છે ? લોમહર્ષિણી ગુલફામ શહીદ ઝાંઝવાં લોમહર્ષિણી ગુલફામ શહીદ ઝાંઝવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. નવું જીવન મળ્યું મૃત્યુ પામવું જીવન કપરું થવું જીવન વિતાવવું નવું જીવન મળ્યું મૃત્યુ પામવું જીવન કપરું થવું જીવન વિતાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદૈવ - શબ્દની સંધિ આપો સદા + ઈવ સદા + એવ સદા + એવા સદ + એવ સદા + ઈવ સદા + એવ સદા + એવા સદ + એવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યા વિદાય' કાવ્ય કયા કવિનું છે ? સુરેશ જોશી ઉમાશંકર જોશી અનિલ જોશી પ્રવીણ જોશી સુરેશ જોશી ઉમાશંકર જોશી અનિલ જોશી પ્રવીણ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP