ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બ.ક.ઠાકોર - સેહની ચીનુભાઈ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોશી - વાસુકિ મણિશંકર ભટ્ટ - કાન્ત બ.ક.ઠાકોર - સેહની ચીનુભાઈ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોશી - વાસુકિ મણિશંકર ભટ્ટ - કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. શામળ અખો નર્મદ દલપતરામ શામળ અખો નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કેવા પ્રકારની સાહિત્યિક રચના છે ? ઈતિહાસ નવલકથા જીવનચરિત્ર મહાકાવ્ય ઈતિહાસ નવલકથા જીવનચરિત્ર મહાકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યશવંતરાય શુકલ રચિત - ‘કેન્દ્ર અને પરિઘ’નો સાહિત્ય પ્રકાર જણાવો. નવલકથા નાટક ચિંતનાત્મક નિબંધ નવલિકા નવલકથા નાટક ચિંતનાત્મક નિબંધ નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? રઘુવીર ચૌધરી મહમ્મદ માંકડ ગુણવંત શાહ દિગિશ મહેતા રઘુવીર ચૌધરી મહમ્મદ માંકડ ગુણવંત શાહ દિગિશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન' સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ? શામળ નાકર પ્રેમાનંદ ભાલણ શામળ નાકર પ્રેમાનંદ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP