સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબી ચોપડા લખવાની (લેખિત નોંધના) સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

હિસાબી ચોપડા એ ખાતાંવહીમાં લખવાના વ્યવહારો છે
આપેલ પૈકી એક પણ નહીં
હિસાબી ચોપડા એ ધંધાના વ્યવહારોની ક્રમાનુસાર કરેલી નોંધ છે
હિસાબી ચોપડા (લેખિત નોંધ) એ આર્થિક વ્યવહારનું તારણ અને ધંધાકીય વ્યવહારોનું વિશ્લેષણ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જયારે કર્મચારીઓ પોતાની પાસે રહેલી માહિતી, આવડત કે સૂચનને સંચાલકો સાથે વહેંચવામાં ડર અનુભવે છે, ત્યારે ___ પ્રવર્તે છે.

તકરાર
ઝઘડો
વ્યવસ્થાતંત્રીય અશાંતિ
વ્યવસ્થાતંત્રીય શાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આખર સ્ટોકોનું મૂલ્યાંકન –

આપેલ પૈકી એક પણ નહીં
પડતરના હિસાબમાં ઉત્પાદન પડતરે તથા નાણાંકીય હિસાબમાં કારખાના પડતર દર્શાવાય છે.
બંને હિસાબમાં ઉત્પાદન પડતરે દર્શાવાય છે.
બંને હિસાબમાં કારખાના પડતરે દર્શાવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP