સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબમાં રૂઢિચુસ્તતા કે દૂરદર્શિતાનો સિદ્ધાંત ગણતરીમાં લે છે___

બધો સંભવિત નફો પણ સંભવિત નુકસાન છોડી દેવાય છે.
બધો સંભવિત નુકસાન પણ સંભવિત નફો છોડી દેવાય છે.
બધો જ સંભવિત નફાને થતા નુકસાનને છોડી દેવાય છે.
બધો જ સંભવિત નફા અને નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપની ઓડિટર તરીકે જો કોઈ વ્યક્તિએ કંપનીમાં કેટલા રૂપિયાનું શૅરમાં કે કોઈ અન્ય સ્ટોકમાં રોકાણ કર્યું હોય તો તે વ્યક્તિ ગેરલાયક ગણાશે ?

10,00,000 કે તેથી વધુ
50,00,000 કે તેથી વધુ
1 તેથી વધુ
1,000 કે તેથી વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષની અધવચ્ચે રજૂ થયેલા હિસાબો તપાસ્યા બાદ ઓડિટર જે અહેવાલ આપે તેને___

આખરી અહેવાલ કહેવાય
ખામીવાળો અહેવાલ કહેવાય
વચગાળાનો અહેવાલ કહેવાય
અંશતઃ અહેવાલ કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બિનકાર્ડ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

તેમાં દરેક વ્યવહારની વ્યક્તિગત નોંધ થાય છે.
તે સ્ટોરકીપર તૈયાર કરે છે.
તેમાં માલસામનની રકમ અને જથ્થો બંનેની નોંધ થાય છે.
તેમાં ફક્ત માલના જથ્થાની નોંધ કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP