સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બેંક સિલકમેળના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તે દર છ મહિને તૈયાર કરાય છે. તે વર્ષના અંતે તૈયાર કરાય છે. તે દરેક મહિને તૈયાર કરાય છે. તે સમયાંતરે તૈયાર કરાય છે. તે દર છ મહિને તૈયાર કરાય છે. તે વર્ષના અંતે તૈયાર કરાય છે. તે દરેક મહિને તૈયાર કરાય છે. તે સમયાંતરે તૈયાર કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચુ છે. વાઉચરો એટલે વ્યવહારના અસમર્થનમાં રજૂ થતી બાબતો. પ્રાથમિક વાઉચરો એટલે નાણાંકીય પત્રકો. આમનોંધ અને ખાતાવહી એ આનુષંગિક વાઉચરો નથી. વાઉચિંગ એટલે હિસાબનોંધના સમર્થનમાં રજૂ થતા મૂળ દસ્તાવેજો તૈયાર કરવા. વાઉચરો એટલે વ્યવહારના અસમર્થનમાં રજૂ થતી બાબતો. પ્રાથમિક વાઉચરો એટલે નાણાંકીય પત્રકો. આમનોંધ અને ખાતાવહી એ આનુષંગિક વાઉચરો નથી. વાઉચિંગ એટલે હિસાબનોંધના સમર્થનમાં રજૂ થતા મૂળ દસ્તાવેજો તૈયાર કરવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જૂના બાંધકામ કિંમત ₹ 22,00,000 અને પડતરમાં માલસામાન અને મજૂરી 2:1 તથા મજૂરી અને અન્ય ખર્ચ 3:2ના પ્રમાણમાં હોય તો માલસામાનની રકમ કેટલી હશે ? ₹ 40,00,000 ₹ 10,00,000 ₹ 60,00,000 ₹ 12,00,000 ₹ 40,00,000 ₹ 10,00,000 ₹ 60,00,000 ₹ 12,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી ? પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એટલે ચોપડામાં કરેલી નોંધને તેની સાથેના દસ્તાવેજી પુરાવાને આધારે બરાબર છે તે નક્કી કરવું. એકાઉન્ટિંગ વાઉચિંગ આપેલ પૈકી એક પણ નહીં મૂલ્યાંકન એકાઉન્ટિંગ વાઉચિંગ આપેલ પૈકી એક પણ નહીં મૂલ્યાંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની નિયમન માટે સૌથી પ્રથમ કાયદો કયો બન્યો ? કંપની કાયદો, 1956 જોઈન્ટ સ્ટોક કંપની કાયદો, 1844 કંપની બિલ, 1956 SEBI કાયદો, 1992 કંપની કાયદો, 1956 જોઈન્ટ સ્ટોક કંપની કાયદો, 1844 કંપની બિલ, 1956 SEBI કાયદો, 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP