સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બેંક સિલકમેળના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે.

તે એક વેપારી માટે નફાની માહિતી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે.
તે ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે.
તે મહિનાના અંતે રોકડમેળની બાકી કાઢવા માટે તૈયાર કરવામાં આવે છે.
તે પાસબુક અને રોકડમેળની બાકી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલ અને સેવા કર ___ આધારે વસૂલ થાય છે.

આપેલ પૈકી એક પણ નહીં
સેવા પૂરી પાડવાના આધારે
માલ અને સેવાના ઉપભોગ
માલના ઉત્પાદનના આધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી પદ્ધતિ મુજબ નફો શોધવા :

નફા-નુકસાન મેળવણી પત્રક બનાવાય છે.
કાચું વેપાર ખાતું બનાવાય છે.
સ્થિતિ દર્શક નિવેદન બનાવાય છે.
દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP