સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અભિપ્રેરણ ___ માટે મહત્વનું છે.

બદલાવ માટે ન્યૂનતમ પ્રતિકાર
સંકલન
કર્મચારીબળમાં સ્થિરતા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદનાર કંપનીએ વેચનાર પેઢી વતી દેવાદારો ઉઘરાવી લેણદારોને ચૂકવી આપવાનું સ્વીકાર્યું. કુલ ઉઘરાણીના 4% અને ચુકવેલી રકમના 2% કમિશન કંપનીને મળે છે. જો 5,00,000 દેવાદારો પાસેથી 4,50,000 વસૂલ કર્યા જ્યારે 2,00,000ના લેણદારોને 10% વટાવે રકમ ચૂકવી આપ્યા તો કમિશનની કુલ કેટલી રકમ થશે ?

₹ 21,600
₹ 3,600
₹ 50,000
₹ 18,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાકીય સાધન એ ___

નાણાં સમકક્ષ ગણવામાં આવે છે.
આપેલ બંને
એક પણ નહીં
નાણાંની નજીકનો વિકલ્પ ગણવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"જોખમનું પ્રમાણ વધારીને મૂડીની પડતર ઘટાડી શકાય", એવું મિલકત-દેવાં સંચાલનનાં કયા સિદ્ધાંતમાં દર્શાવેલ છે ?

ઈષ્ટતમપણના
જોખમ અને પરિવર્તનના
શાખ તરલતાના
મૂડી પડતરના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકાર્યનો વ્યવહારુ અભિગમ તરીકે ___ મહત્વ ધરાવે છે.

અતિવિશાળ અભિગમ
પ્રણાલિકાગત અભિગમ
આપેલ પૈકી એક પણ નહીં
આધુનિક અભિગમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP