સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ કાર્યક્રમ તૈયાર કર્યા સિવાય ઓડિટ કરવામાં આવે છે તેથી કાયદાની જોગવાઈઓ ભંગ થાય છે માટે ઓડિટર જવાબદાર બને ?

ના, ઓડિટ કાર્યક્રમ તૈયાર કરવાનું સ્વૈચ્છિક છે. કાનૂની જોગવાઈ નથી.
કંઈ કહી શકાય નહીં.
તટસ્થ
હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ?

ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે.
પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે.
શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે.
ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ રકમનો પસંદગીના લેણદારોમાં સમાવેશ થતો નથી ?

સરકારના વેરા
દેવીહુંડી
આપેલ પૈકી કોઈ નહીં
પ્રોવિડન્ટ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વીમા કંપનીઓ દ્વારા દાવાની આવક ___ પર થાય છે.

સ્વીકારેલા પુનઃ વીમા
એક પણ નહિ
આપેલા પુનઃ વીમા
સીધા ધંધા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP