સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નફામાં વધઘટ થતી હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકન વખતે કયો નફો ધ્યાનમાં લેવાય છે.

ભારિત સરેરાશ નફો
મૂડીકૃત નફો
અધિક નફો
સાદો સરેરાશ નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચું નાણાંકીય લિવરેજ એટલે શું ?

નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ
નાણાંકીય ખર્ચનું ઓછું પ્રમાણ
સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ
સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP