સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નફામાં વધઘટ થતી હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકન વખતે કયો નફો ધ્યાનમાં લેવાય છે. ભારિત સરેરાશ નફો મૂડીકૃત નફો અધિક નફો સાદો સરેરાશ નફો ભારિત સરેરાશ નફો મૂડીકૃત નફો અધિક નફો સાદો સરેરાશ નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપનીની વિસર્જન માટે નીચેના પૈકી કોણ અરજી ન કરી શકે ? દેવાદાર કંપની પોતે હિસ્સેદાર લેણદાર દેવાદાર કંપની પોતે હિસ્સેદાર લેણદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રમાણિત કલાક પ્રથાને ___ નફો વહેંચણી કરતી પ્રથા પણ કહે છે. 60% 75% આપેલ પૈકી એક પણ નહીં 100% 60% 75% આપેલ પૈકી એક પણ નહીં 100% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લિક્વિડેટર કંપની વતી મળેલાં નાણાં ₹ 500 થી વધુ હોય તો, ___ થી વધુ સમય માટે રાખી શકે નહી. 10 દિવસો 100 દિવસો 5 દિવસો 30 દિવસો 10 દિવસો 100 દિવસો 5 દિવસો 30 દિવસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વાઉચિંગ ઓડિટિંગનું ___ છે. ગૌણ કાર્ય પ્રારંભિક કાર્ય વૈકલ્પિક કાર્ય છેલ્લું કાર્ય ગૌણ કાર્ય પ્રારંભિક કાર્ય વૈકલ્પિક કાર્ય છેલ્લું કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચું નાણાંકીય લિવરેજ એટલે શું ? નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ નાણાંકીય ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ નાણાંકીય ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP