સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો કોઈ હિસાબી નીતિઓ કે સિદ્ધાંતો કે નિયમોના વ્યવહારમાં ઉપયોગ શક્ય વ્યાજબી પ્રયત્નો કર્યા પછી પણ શક્ય ન બને તેને ___ કહે છે. અવ્યવહારુતા વિસરચૂક ગેરરજૂઆત અવિશ્વસનીયતા અવ્યવહારુતા વિસરચૂક ગેરરજૂઆત અવિશ્વસનીયતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંચાલકોને સહાયભૂત થાય તેવી હિસાબી પદ્ધતિ એટલે ___ સંચાલકીય એકનોંધી પડતર નાણાંકીય સંચાલકીય એકનોંધી પડતર નાણાંકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીની ઈ.શેર સંખ્યા 25000 છે. ખરીદ કિંમત પેટે તેને દરેક શેર ₹ 12 લેખે, હાલના 5 ઈ.શેરના બદલામાં 4 ઈ.શેર મળે છે. શેરદીઠ દાર્શનિક કિંમત ₹ 10 છે. ઈ.શેરના અવેજ રૂપે તેને ખરીદ કિંમત કેટલી મળશે ? ₹ 3,00,000 ₹ 3,20,000 ₹ 2,40,000 ₹ 2,00,000 ₹ 3,00,000 ₹ 3,20,000 ₹ 2,40,000 ₹ 2,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર "ચકાસણી એટલે સત્યતાની ખાતરી અથવા મંજૂરી’ આ વ્યાખ્યા ___ ની છે. જે. આર. બાટલીબોય બી.એન. ટંડન જગદીશ પ્રકાશ સ્પાઈસર અને પેગ્લર જે. આર. બાટલીબોય બી.એન. ટંડન જગદીશ પ્રકાશ સ્પાઈસર અને પેગ્લર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ? શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચલનદર સૂચવતા ગુણોત્તરોને ___ ગુણોત્તર પણ કહે છે. મૂડીમાળખાના પ્રવૃત્તિના પ્રવાહિતા નફાકારકતાના મૂડીમાળખાના પ્રવૃત્તિના પ્રવાહિતા નફાકારકતાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP