સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો કોઈ હિસાબી નીતિઓ કે સિદ્ધાંતો કે નિયમોના વ્યવહારમાં ઉપયોગ શક્ય વ્યાજબી પ્રયત્નો કર્યા પછી પણ શક્ય ન બને તેને ___ કહે છે. અવ્યવહારુતા અવિશ્વસનીયતા ગેરરજૂઆત વિસરચૂક અવ્યવહારુતા અવિશ્વસનીયતા ગેરરજૂઆત વિસરચૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ₹ 500 નો એવા ડિબેન્ચર પર વધુમાં વધુ મંજૂર થવા પાત્ર બાંયધરી કમિશન ___ ₹ 12.50 આપેલ પૈકી કોઈ નહીં ₹ 25 ₹ 5 ₹ 12.50 આપેલ પૈકી કોઈ નહીં ₹ 25 ₹ 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. સંયુક્ત લિવરેજની કક્ષા મેળવો. 2.08 1.5 1 1.08 2.08 1.5 1 1.08 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં ધંધો ફેરબદલ આપનાર કંપનીના ન. નુ. ખાતાની બાકી કેવી રીતે દર્શાવાય છે ? આપેલ પૈકી એકપણ નહીં ધંધો ફેરબદલ લેનારના ન.નું. ખાતાની બાકીમાં અથવા તેનાં સામાન્ય અનામતમાં સમાવીને નોંધાય છે. પોતાના અનામત ખાતે જમા કરીને પુનઃ મૂલ્યાંકન અનામત ઊભું કરીને આપેલ પૈકી એકપણ નહીં ધંધો ફેરબદલ લેનારના ન.નું. ખાતાની બાકીમાં અથવા તેનાં સામાન્ય અનામતમાં સમાવીને નોંધાય છે. પોતાના અનામત ખાતે જમા કરીને પુનઃ મૂલ્યાંકન અનામત ઊભું કરીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર દરિયાઈ વીમાના ધંધામાં વધારાના બાકી જોખમ માટેનું અનામત ચોખ્ખા પ્રીમિયમના ___ % રાખવામાં આવે છે. 100 % નક્કી નથી. 50 % 25 % 100 % નક્કી નથી. 50 % 25 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાંવહી બનાવવાનો નીચેનામાંથી કયો હેતુ નથી ? ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું. ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું. ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP