સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે ધંધો વેચનાર કંપનીના ચોપડે માલિકી ભંડોળ અને અનામતોનાં ખાતાં બંધ કરી નીચે પૈકી કયા ખાતે જમા કરવામાં આવે છે ?

વેચનાર કંપની ખાતે
ખરીદનાર કંપની ખાતે
નફા નુકસાન ખાતે
ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું નાણાંકીય પત્રક ધંધાનો કાચો નફો જાણવા માટે તૈયાર કરવામાં આવે છે ?

વેપાર ખાતું
આપેલ પૈકી એક પણ નહીં
પાકું સરવૈયું
નફા નુકસાન ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP