સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લેણદારોને વેચાણ શેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે :

લેણીહૂંડી ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય
લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય.
દેવીહુંડી ખાતામાં જ અસર થાય.
દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડા ખરીદ પધ્ધતિમાં વ્યાજની ગણતરી ___ પર કરવામાં આવે છે.

કરાર કિંમત અને રોકડ કિંમતના તફાવત પર
રોકડ કિંમત
કરાર કિંમત અને રોકડ કિંમત બંન્ને
કરાર કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અધૂરા ભરપાઈ ઈક્વિટી શેર, બોનસ દ્વારા પૂર્ણ ભરપાઈ કરવા માટે શેનો ઉપયોગ કરી શકાય નહીં.

ન.નુ. ખાતું (જમાબાકી)
એક પણ નહીં
સામાન્ય અનામત
જામીનગીરી પ્રીમિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP