ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? ઝવેરચંદ મેઘાણી હેમુદાન ગઢવી પિંગળશી ગઢવી દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી હેમુદાન ગઢવી પિંગળશી ગઢવી દુલાભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલસંગ્રહ ‘યાયાવરી’ કયા વર્ષે બહાર પડ્યો હતો ? 1973 1972 1974 1971 1973 1972 1974 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ? કનૈયાલાલ મુનશી ગાંધીજી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી ગાંધીજી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો. પ્રકૃતિ પ્રેમ કાવ્યાંજલિ કાવ્ય ધારા સમગ્ર કવિતા પ્રકૃતિ પ્રેમ કાવ્યાંજલિ કાવ્ય ધારા સમગ્ર કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ વિજ્ઞાન સામયિક સફારીના તંત્રીનું નામ જણાવો. નાગેન્દ્ર વિજય હર્ષલ પુષ્કર્ણા વિયજયગુપ્ત મૌર્ય ભારદ્વાજ વિજય નાગેન્દ્ર વિજય હર્ષલ પુષ્કર્ણા વિયજયગુપ્ત મૌર્ય ભારદ્વાજ વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય' માટે આ ગાળો કયો સમય સૂચવે છે ? પંદરમી સદીથી સત્તરમી સદી બારમી સદીથી પંદરમી સદી સોળમી સદીથી અઢારમી સદી અગિયારમી સદીથી પંદરમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી બારમી સદીથી પંદરમી સદી સોળમી સદીથી અઢારમી સદી અગિયારમી સદીથી પંદરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP