ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? ઝવેરચંદ મેઘાણી પિંગળશી ગઢવી હેમુદાન ગઢવી દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી પિંગળશી ગઢવી હેમુદાન ગઢવી દુલાભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ? સાહિત્ય અકાદમી ગુજરાત યુનિવર્સિટી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ સાહિત્ય અકાદમી ગુજરાત યુનિવર્સિટી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ? ઓથેલો મેકબેથ હેમલેટ રોમિયો એન્ડ જુલિયટ ઓથેલો મેકબેથ હેમલેટ રોમિયો એન્ડ જુલિયટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ? મરણ પ્રસંગે દિક્ષા પ્રસંગે જન્મ પ્રસંગે લગ્ન પ્રસંગે મરણ પ્રસંગે દિક્ષા પ્રસંગે જન્મ પ્રસંગે લગ્ન પ્રસંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? જયંતિ દલાલ ઉમાશંકર જોષી મકરંદ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' જયંતિ દલાલ ઉમાશંકર જોષી મકરંદ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક .- આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ રૂપક આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ રૂપક આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP