ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી પિંગળશી ગઢવી દુલાભાયા કાગ હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી પિંગળશી ગઢવી દુલાભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? નરસિંહ મહેતા હરીન્દ્ર દવે ભાલણ રમેશ પારેખ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે ભાલણ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' તખલ્લુસ કોનું છે ? કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ઉમાશંકર જોશી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ઉમાશંકર જોશી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રા.વિ.પાઠક સુંદરમ્ બોટાદકર ઉમાશંકર જોશી રા.વિ.પાઠક સુંદરમ્ બોટાદકર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ? મધુસૂદન પારેખ ભોળાભાઈ પટેલ કાન્તિ ભટ્ટ ભગવતીકુમાર શર્મા મધુસૂદન પારેખ ભોળાભાઈ પટેલ કાન્તિ ભટ્ટ ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ અમદાવાદ મહેસાણા ભાવનગર રાજકોટ અમદાવાદ મહેસાણા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP