ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ?

ભાવસિંહજી- I
તખ્તસિંહજી
ભાવસિંહજી- II
કૃષ્ણકુમારસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જયશિખરી ચાવડાના પુત્ર વનરાજ ચાવડાને કોણે આશ્રય આપેલો ?

શીલગુણસૂરી
જિનેશ્વરસૂરી
અભયદેવસૂરી
મલયગિરિસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ?

જામનગરના દિગ્વીજયસિંહજી
વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા
ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી
ગોંડલના ભગવતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP