ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી ?

ઔરંગઝેબ
સુલતાન મુઝફ્ફરશાહ
અકબર
શાહજહાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

ઉછંગરાય ઢેબર
ગોવિંદભાઈ શિણોલ
રસિકલાલ પરીખ
નારાયણભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP