સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"જોખમનું પ્રમાણ વધારીને મૂડીની પડતર ઘટાડી શકાય", એવું મિલકત-દેવાં સંચાલનનાં કયા સિદ્ધાંતમાં દર્શાવેલ છે ?

ઈષ્ટતમપણના
મૂડી પડતરના
જોખમ અને પરિવર્તનના
શાખ તરલતાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરેખર ચુક્વેલું કારખાના ખર્ચ ₹ 10,000, વસૂલાતનો દર પ્રત્યક્ષ મજૂરીના 50%, પ્રત્યક્ષ મજૂરી ₹ 25,000 છે, તો તે શું ગણાશે ?

₹ 10,000 ખરેખર વસૂલાત
₹ 2,500 વધુ વસૂલાત
₹ 2,500 ઓછી વસૂલાત
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
'રજાઓના રોકડમાં રૂપાંતર' અંગે જેમને સંપૂર્ણ કરમુક્તિનો હક છે તે સંદર્ભમાં નીચે જણાવેલો કયો જવાબ સાચો છે ?

કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના કર્મચારીઓ
ફક્ત રાજ્ય સરકારના કર્મચારીઓ
ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ
સરકારી કર્મચારીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો ખરીદતાં પાઘડી ચૂકવી હોય તો તે ભાગીદારોનાં મૂડી ખાતે ___ ના પ્રમાણમાં જમા કરવી.

એક પણ નહીં
મૂડીના
નફા નુકસાન
સરખે ભાગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP