સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પુનઃસ્થાપના ખાતું બંધ કરતાં મળેલી તફાવતની રકમ ક્યાં ખાતે લઈ જવામાં આવે છે ?

મહેસુલી ખર્ચ
ન. નું ખાતું
મૂડી ખર્ચ ખાતે
વેપાર ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં પૈકી કયું વિધાન ‘ઓડિટિંગની મર્યાદા’ ગણાતું નથી ?

ઓડિટિંગ નાના ધંધાકીય એકમો માટે ઉપયોગી નથી.
સામાન્ય રીતે ઓડિટરના પૂર્વગ્રહો તેના ઓડિટ કાર્યમાં પ્રતિબિંબિત થાય છે.
ઓડિટ કાર્ય દરમિયાન, ધંધાનાં નિત્યક્રમનાં કાર્યોમાં વિક્ષેપ પડે છે.
તે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું મૂડી માળખાને અસર કરતું પરિબળ નથી ?

વ્યાજનો દર
ધંધાનું કદ
વિદેશ નીતિ
કરવેરાનું માળખું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP