ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? ઈ.સ. 1948 ઈ.સ. 1950 ઈ.સ. 1947 ઈ.સ. 1949 ઈ.સ. 1948 ઈ.સ. 1950 ઈ.સ. 1947 ઈ.સ. 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ? ગોવર્ધનરામ ત્રિપાઠી ગાંધીજી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ગાંધીજી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાડભૂતેશ્વર મહાદેવના મંદિરે દર અઢાર વર્ષે કયા માસમાં કુંભમેળાનું આયોજન થાય છે ? મહા ચૈત્ર કારતક ભાદરવો મહા ચૈત્ર કારતક ભાદરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી ? ઈ.સ. 1443 ઈ.સ. 1411 ઈ.સ. 1413 ઈ.સ. 1423 ઈ.સ. 1443 ઈ.સ. 1411 ઈ.સ. 1413 ઈ.સ. 1423 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વસ્તુપાળ અને તેજપાળે આબુ પર બંધાવેલ લુણ વસહીના સ્થપતિ કોણ હતા ? શોભનદેવ કીર્તિદેવ એક પણ નહીં કીર્તિધર શોભનદેવ કીર્તિદેવ એક પણ નહીં કીર્તિધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છની ___ સીમાએ નારાયણ સરોવર આવેલ છે. અગ્નિ વાયવ્ય ઈશાન નૈઋત્ય અગ્નિ વાયવ્ય ઈશાન નૈઋત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP