ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? ઈ.સ. 1947 ઈ.સ. 1948 ઈ.સ. 1949 ઈ.સ. 1950 ઈ.સ. 1947 ઈ.સ. 1948 ઈ.સ. 1949 ઈ.સ. 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું ? એસ.આર.રાવ આર.એસ. વિષ્ટ દયારામ સાહની રખાલદાસ બેનર્જી એસ.આર.રાવ આર.એસ. વિષ્ટ દયારામ સાહની રખાલદાસ બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? કૃષ્ણકુમારસિંહ સયાજીરાવ-ત્રીજા જામ રણજીતસિંહ ભગતસિંહ કૃષ્ણકુમારસિંહ સયાજીરાવ-ત્રીજા જામ રણજીતસિંહ ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો ? જહાંગીર ઔરંગઝેબ શાહજહાં અકબર જહાંગીર ઔરંગઝેબ શાહજહાં અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી ? શામળદાસ ગાંધી મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક મણિલાલ દોશી શામળદાસ ગાંધી મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક મણિલાલ દોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ? સ્કંદગુપ્ત કુમારગુપ્ત પ્રથમ રામગુપ્ત સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત પ્રથમ રામગુપ્ત સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP