સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2011ના રોજનાં પાકા સરવૈયામાં યંત્રો પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે અને તા.31-3-19ના રોજના પાકા સરવૈયામાં ઘસારાની જોગવાઈ ₹ 3,00,000 છે. વર્ષ દરમ્યાન ₹ 1,00,000ની મૂળકિંમતનું એક યંત્ર કે જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી કાઢવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે કેટલો ઘસારો નફો નુકસાન ખાતે ઉધારાય ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
₹ 40,000 ના ખર્ચે મિલકતની પુનઃ સ્થાપના કરવામાં આવી જેમાં ₹ 60,000નો જૂનો માલસામાન વપરાતા તેનો સમાવેશ થાય છે ઉપરાંત ₹ 1,00,000 ના ખર્ચે નવું બાંધકામ કર્યું, જેમાં ₹ 10,000નો જુનો માલસામાન વાપરવામાં આવ્યો રોકડમાં થયેલો કેટલો ?