ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? દ્રોપદી અકૂપાર કર્ણલોક લવલી પાનહાઉસ દ્રોપદી અકૂપાર કર્ણલોક લવલી પાનહાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ? હિમાંશી શેલત નવલરામ પંડ્યા ચુનિલાલ મડિયા ત્રિભુવનદાસ લુહાર હિમાંશી શેલત નવલરામ પંડ્યા ચુનિલાલ મડિયા ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? નર્મદ કવિ ખબરદાર દલપતરામ બોટાદકર નર્મદ કવિ ખબરદાર દલપતરામ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ જયંતિ દલાલ લિખીત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ? લખચોરાસી પગલીનો પાડનાર અડખે ફડખે પદ્મિની લખચોરાસી પગલીનો પાડનાર અડખે ફડખે પદ્મિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના સર્જકનું નામ જણાવો. રાજીવ પટેલ ઈશ્વર પેટલીકર પીતાંબર પન્નાલાલ પટેલ રાજીવ પટેલ ઈશ્વર પેટલીકર પીતાંબર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ? હરીન્દ્ર દવે નરસિંહ મહેતા દલપતરામ નરસિંહરાવ દિવેટીયા હરીન્દ્ર દવે નરસિંહ મહેતા દલપતરામ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP