ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.
'ઝાકળ જેવા અણદીઠ'

અમૃતલાલ વેગડ
નારાયણ દેસાઈ
સ્વામી આનંદ
યશવંત શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ?

કેશવ હર્ષદ ધ્રુવ
પન્નાલાલ પટેલ
નવલરામ ત્રિવેદ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે.

શ્યામ સાધુ
ડૉ. હરિવલ્લભ ભાયાણી
અમૃતલાલ યાજ્ઞિક
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ?

રતિલાલ બોરીસાગર
કૃષ્ણલાલ શ્રીધરાણી
પન્ના નાયક
ફિલિપ ક્લાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

પ્રજારામ રાવલ
ભાનુશંકર વ્યાસ
ઈન્દુલાલ ગાંધી
હરિશ્ચંદ્ર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP