ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ?

ગોપનાથ
સપ્તેશ્વર મહાદેવ
સોમનાથ
ઘેલા સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ?

ચામુંડરાજ
ભીમદેવ પ્રથમ
સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈની નિમણૂક નીચેનામાંથી કોના દ્વારા થઈ હતી ?

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
સર્વપલ્લી રાધાકૃષ્ણન
ઝાકીર હુસૈન
વી.વી.ગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP