ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી કયો પ્રાંત-પ્રદેશ ભાગ-સીમાં હતો ? આસામ કચ્છ હૈદરાબાદ સૌરાષ્ટ્ર આસામ કચ્છ હૈદરાબાદ સૌરાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ? ગોપનાથ સપ્તેશ્વર મહાદેવ સોમનાથ ઘેલા સોમનાથ ગોપનાથ સપ્તેશ્વર મહાદેવ સોમનાથ ઘેલા સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ? ચામુંડરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી ચામુંડરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાઉદી વોરા કોમની બે દરગાહો કયાં આવેલી છે ? દાતાર શેલાવી ભડિયાદ ઉનાવા દાતાર શેલાવી ભડિયાદ ઉનાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈની નિમણૂક નીચેનામાંથી કોના દ્વારા થઈ હતી ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન ઝાકીર હુસૈન વી.વી.ગીરી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન ઝાકીર હુસૈન વી.વી.ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું હતું ? ભચાઉ ગાંધીધામ ભૂજ માંડવી, કચ્છ ભચાઉ ગાંધીધામ ભૂજ માંડવી, કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP