સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેમાંથી કયો હેતુ કાચું સરવૈયું બનાવવાનો મુખ્ય હેતુ નથી ?

દરેક ખાતાંનો તુલનાત્મક અભ્યાસ કરવો
કાચા સરવૈયાને કોર્ટમાં એ વ્યવહાર થયાની સાબિતી રૂપે રજૂ કરી શકાય છે
ગાણિતિક ચોકસાઈ ચકાસવી
પાકુ સરવૈયું (વાર્ષિક હિસાબ) તૈયાર કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપની જામીનગીરીની મૂળકિંમત જે પ્રમાણપત્ર પર છાપી હોય તેને ___ કિંમત કહે છે.

દાર્શનિક કિંમત
બજાર કિંમત
મૂડી કિંમત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ને 100 ટકાનાં પત્રકો તરીકે ઓળખવામાં આવે છે.

ભંડોળ પ્રવાહ પત્રક
તુલનાત્મક પત્રકો
સામાન્ય માપનાં પત્રકો
રોકડ પ્રવાહ પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નકારાયેલી લેણીહૂંડીની અસર :

ફક્ત દેવાદારોનાં ખાતાં પર જ થાય છે.
ફક્ત લેણીહૂંડી ખાતાં પર જ થાય છે.
દેવાદારોનું ખાતું અને લેણીહૂંડી ખાતાં પર થાય છે.
ફક્ત દેવીહુંડી ખાતા પર જ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે દર્શાવેલા એકમો પૈકી કયું એકમ વાહનવ્યવહાર સેવા માટે ઉપયોગમાં લેવાતું નથી?

પેસેન્જર ટન કિમી
ટન-કિમી
પેસેન્જર કિમી
ક્વિન્ટલ કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP