સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે ખરીદનાર વિસર્જન ખર્ચ ભોગવે ત્યારે ખરીદનાર કંપની વિસર્જન ખર્ચ ___ ખાતે ઉધારશે.

શેરમૂડી
પાઘડી
વિસર્જન ખર્ચ
વેચનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલ અને સેવા કર ___ સિદ્ધાંત આધારિત છે.

આપેલ બંને
ઉદ્ભવ આધારિત
આપેલ પૈકી એક પણ નહીં
ઉપભોગ આધારિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર વચ્ચે કયો તફાવત સાચો નથી ?

ઓડિટ અહેવાલ ખામીવાળો અથવા ખામી વગરનો હોઈ શકે,
ઓડિટ અહેવાલ નમૂનો કંપની ધારોમાં આપવામાં આવ્યો છે. જ્યારે ઓડિટ પ્રમાણપત્રનો કોઈ નમૂનો આપવામાં આવ્યો નથી.
ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે.
ઓડિટ અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને અપાય છે જ્યારે ઓડિટ પ્રમાણપત્ર કોઈને ઉદ્દેશીને અપાતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ‘આંતરિક અંકુશ’નું લક્ષણ નથી.

કર્મચારીને નિશ્ચિતકાર્ય વહેંચવામાં આવે છે.
એક કર્મચારી દ્વારા થયેલું કાર્ય બીજા કર્મચારી દ્વારા સતત ચેક થતું રહે છે.
સમયની બચત થતી નથી.
તેના દ્વારા ભૂલો અને અનિયમિતતા વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મુખ્ય ઓફિસના ચોપડે શાખાની મિલકતનું ખાતું રાખવામાં આવે ત્યારે મિલકતનો ઘસારો મુખ્ય ઓફીસના ખર્ચે ___ ખાતે ઉધારાય છે.

એક પણ નહીં
શાખા ખાતું
શાખા નફા નુકસાન ખાતું
ઘસારા ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP