સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે ખરીદનાર વિસર્જન ખર્ચ ભોગવે ત્યારે ખરીદનાર કંપની વિસર્જન ખર્ચ ___ ખાતે ઉધારશે.

વિસર્જન ખર્ચ
શેરમૂડી
પાઘડી
વેચનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. શેરદીઠ કમાણી મેળવો.

5
2.5
14.40
10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
GST પરિષદના ચેરમેન તરીકે કોણ હોય છે ?

સચિવ શ્રી (મહેસૂલ)
કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન
કેન્દ્રીય નાણાં પ્રધાન
કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો વ્યવહાર રોકાણની પ્રવૃત્તિનો છે ?

પાઘડી માંડી વાળવી
ઈક્વિટી શેર બહાર પાડવા
મળેલ ડિવિડન્ડ
ચૂકવેલ ડિવિડન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરકારી કંપનીમાં પ્રથમ ઓડિટરની નિમણૂક કોણ કરે છે?

નાણા મંત્રી
કંપનીના શૅર હોલ્ડરો
મધ્યસ્થ સરકાર
કૉમ્ટોલર એન્ડ ઓડિટર જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP