સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?

નિષ્ક્રિય ભાગીદારને ચૂકવેલ બોનસ પેઢીનો મજરે મળે તેવો ખર્ચ ગણાય નહીં
જો પૂરતો નફો હોય તો જ એસેસીના અંગત ખર્ચા ધંધાની આવક સામે મજરે મળી શકે.
નવા પ્લાન્ટ અને મશીનરીની ગોઠવણી અંગે એન્જિનિયરને ચૂકવેલ પગાર મજરે મળે મળે તેવો ધંધાકીય ખર્ચ ગણાય.
ધંધાકીય હેતુ માટે લોન મેળવવા અંગે ચુકવેલ કમિશન મૂડી પ્રકૃતિનો ખર્ચ હોવાથી મજરે મળે એવો ખર્ચ ગણાય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી પદ્ધતિ હેઠળ લેણદારોનું ખાતું બનાવવાથી ___

મળેલ લેણીહૂંડીની રકમ મળે છે.
લેણીહૂંડીના મળેલાં નાણાંની રકમ મળે છે.
આપેલ દેવીહુંડીની રકમ મળે છે.
નકારાયેલી લેણીહૂંડીની રકમ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ઓડિટર માટે ફરજિયાત ન હોવા છતાં હિતાવહ ગણાય.

નિત્ય તપાસ
આપેલ પૈકી એક પણ નહીં
ઓડિટ પ્રક્રિયા
અણધારી તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP