સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંચાલકોનું મુખ્ય કામ ___ સમતુલા જાળવી રાખવાનું છે. માંગ પુરવઠાની માલિકી અને દેવાંની નફા અને જોખમ મિલકતો અને દેવાંની માંગ પુરવઠાની માલિકી અને દેવાંની નફા અને જોખમ મિલકતો અને દેવાંની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ હિસાબી નીતિ નથી. હિસાબો રોકડના ધોરણે રાખવા કે સંપાદનના ધોરણે ઘસારાની જોગવાઈ સીધી લીટીની રીતે કરવી કે ઘટતી જતી બાકીની રીતે મૂડી ખર્ચની રકમ નક્કી કરવી માલસામગ્રીનું મૂલ્યાંકનની પદ્ધતિ નક્કી કરવી હિસાબો રોકડના ધોરણે રાખવા કે સંપાદનના ધોરણે ઘસારાની જોગવાઈ સીધી લીટીની રીતે કરવી કે ઘટતી જતી બાકીની રીતે મૂડી ખર્ચની રકમ નક્કી કરવી માલસામગ્રીનું મૂલ્યાંકનની પદ્ધતિ નક્કી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાદારની અરજી મંજૂર થયા બાદ નાદારીના હિસાબ તરીકે, નીચે પૈકી શું-શું તૈયાર કરવું પડે છે ? છેવટનું વેપાર ન. નુ. ખાતું તથા પાકું સરવૈયું છેવટનું આવક-જાવક પત્રક અને મૂડી ખાતું માલમિલકત નિકાલ ખાતું અને મૂડી ખાતું સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું છેવટનું વેપાર ન. નુ. ખાતું તથા પાકું સરવૈયું છેવટનું આવક-જાવક પત્રક અને મૂડી ખાતું માલમિલકત નિકાલ ખાતું અને મૂડી ખાતું સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર વચ્ચે કયો તફાવત સાચો નથી ? ઓડિટ અહેવાલ ખામીવાળો અથવા ખામી વગરનો હોઈ શકે, ઓડિટ અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને અપાય છે જ્યારે ઓડિટ પ્રમાણપત્ર કોઈને ઉદ્દેશીને અપાતું નથી. ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે. ઓડિટ અહેવાલ નમૂનો કંપની ધારોમાં આપવામાં આવ્યો છે. જ્યારે ઓડિટ પ્રમાણપત્રનો કોઈ નમૂનો આપવામાં આવ્યો નથી. ઓડિટ અહેવાલ ખામીવાળો અથવા ખામી વગરનો હોઈ શકે, ઓડિટ અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને અપાય છે જ્યારે ઓડિટ પ્રમાણપત્ર કોઈને ઉદ્દેશીને અપાતું નથી. ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે. ઓડિટ અહેવાલ નમૂનો કંપની ધારોમાં આપવામાં આવ્યો છે. જ્યારે ઓડિટ પ્રમાણપત્રનો કોઈ નમૂનો આપવામાં આવ્યો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર યંત્રની રોકડ કિંમત ₹ 18000 છે. કરાર વખતે ₹ 6000 અને બાકીની રકમ ₹ 6000ના ત્રણ સરખા વાર્ષિક હપ્તામાં ચુકવી. ત્રીજા વર્ષના વ્યાજની રકમ શોધો ? ₹ 2500 ₹ 12000 ₹ 15000 ₹ 1000 ₹ 2500 ₹ 12000 ₹ 15000 ₹ 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ? દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP