સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"જોખમનું પ્રમાણ વધારીને મૂડીની પડતર ઘટાડી શકાય", એવું મિલકત-દેવાં સંચાલનનાં કયા સિદ્ધાંતમાં દર્શાવેલ છે ?

જોખમ અને પરિવર્તનના
શાખ તરલતાના
મૂડી પડતરના
ઈષ્ટતમપણના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોવેન યોજના મુજબ, બોનસની ટકાવારી ___ નાં પ્રમાણ મુજબ નક્કી કરવામાં આવે છે.

પ્રમાણિત સમય - બચાવેલા સમય
બચાવેલા સમય - પ્રમાણિત સમય
ખરેખર સમય – પ્રમાણિત સમય
ખરેખર સમય - બચાવેલા સમય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો પ્રેફરન્સ શેર્સને પ્રીમિયમથી પરત કરવામાં આવે તો આ પ્રીમિયમની રકમની જોગવાઈ.

જામીનગીરી પ્રિમિયમમાંથી કરી શકાશે.
નવા બહાર પાડેલા શેર્સની રકમમાંથી કરી શકાશે.
મૂડી પરત અનામતમાંથી કરી શકાશે.
શેર જપ્તી ખાતામાંથી કરી શકાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP