સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"જોખમનું પ્રમાણ વધારીને મૂડીની પડતર ઘટાડી શકાય", એવું મિલકત-દેવાં સંચાલનનાં કયા સિદ્ધાંતમાં દર્શાવેલ છે ?

ઈષ્ટતમપણના
શાખ તરલતાના
જોખમ અને પરિવર્તનના
મૂડી પડતરના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રામ, લક્ષ્મણ અને ભરત સરખા પ્રમાણમાં ન.નું. વહેંચતા ભાગીદારો છે. તેઓની મૂડી અનુક્રમે ₹ 60,000, ₹ 45,000 અને ₹ 30,000 છે. જો હપ્તો ₹ 45,000ની વહેચણી કરવાની હોય તો ___

ફક્ત લક્ષ્મણને જ ₹ 45,000 ચૂકવાશે.
ફક્ત રામને જ ₹ 45,000 ચુકવાશે.
રામને ₹ 30,000 અને લક્ષ્મણને ₹ 15,000 ચૂકવાશે.
પ્રથમ ભરતને ચૂકવી દેવાશે ત્યારબાદ ₹ 15,000 લક્ષ્મણને ચૂકવાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મૂડી અનામતની રકમ કયા સૂત્રથી શોધી શકાય ?

ચોખ્ખી મિલકતો - ધંધાની ખરીદકિંમત
કુલ મિલકતો - ધંધાની ખરીદકિંમત
કુલ મિલકતો - કુલ દેવાં
ધંધાની ખરીદકિંમત - ચોખ્ખી મિલકતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન સાચું નથી ?

ચકાસણીમાં મિલકત અને દેવાંનું મૂલ્યાંકન પણ થાય છે.
પાકા સરવૈયામાં દર્શાવેલી મિલક્તોની ચકાસણી દર વર્ષે કરવામાં આવતી નથી.
ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે.
ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે. ચકાસણી પહેલાં વાઉચિંગ કરવું પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP