ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સરહુલ ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? અરુણાચલ પ્રદેશ ઝારખંડ આસામ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ ઝારખંડ આસામ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કથક નૃત્ય અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'નાટ્યશાસ્ત્ર' અને 'અભિનવ દર્પણ' એ ___ ના આધાર સ્ત્રોત છે. ઓડિસી કુચીપુડી કથક ભરતનાટ્યમ ઓડિસી કુચીપુડી કથક ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોશોંગનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ડિસ્કવરી ઓફ ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ ? વિનોબા ભાવે ગોવિંદ વલ્લભ પંત જવાહરલાલ નેહરુ રાધાકૃષ્ણન વિનોબા ભાવે ગોવિંદ વલ્લભ પંત જવાહરલાલ નેહરુ રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ? ગણગોર - બિહાર બિહુ - આસામ પોંગલ - તમિલનાડુ ઓનમ - કેરળ ગણગોર - બિહાર બિહુ - આસામ પોંગલ - તમિલનાડુ ઓનમ - કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP