ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રંગોળીને ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?

મંડના - મધ્યપ્રદેશ
રંગાવલી - કર્ણાટક
ઐપન - હિમાચલ પ્રદેશ
કૌલ્લમ - તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ?

પુષ્કર સરોવર - રાજસ્થાન
કૃષ્ણા સરોવર - તેલંગાણા
નારાયણ સરોવર - ગુજરાત
પંપા સરોવર - કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ડિસ્કવરી ઓફ ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ ?

ગોવિંદ વલ્લભ પંત
જવાહરલાલ નેહરુ
રાધાકૃષ્ણન
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કયા પ્રકારના ગીતોને 'રાજિયા' કહેવામાં આવે છે ?

કલ્પાંત ગીતો
વિરહ ગીતો
પ્રણય ગીતો
વિનોદ ગીતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP