ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'રૂસ્તમે હિન્દ' નું બિરુદ કોને મળ્યું હતું ?

યોગેશ્વર દત્ત
અભિનવ બિન્દ્રા
સુશીલ કુમાર
દારાસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે ?' આ વિષય વસ્તુ ___ ચિત્રોમાં જોવા મળે છે.

વરલી ચિત્રો
પેટકર ચિત્રો
મધુબની ચિત્રો
ઠાંગકા ચિત્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ ?

સલમાન રશ્દી
વી. એસ. નાયપોલ
આર. કે. નારાયણ
વિક્રમ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP