ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'બોલ બમ યાત્રા’નું આયોજન હિન્દુ ધર્મના ભક્તો દ્વારા ક્યા રાજયમાં કરવામાં આવે છે ?

ઉત્તર પ્રદેશ
બિહાર
મહારાષ્ટ્ર
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ?

મહાદેવભાઈ દેસાઈ
રવિશંકર મહારાજ
સરદાર વલ્લભભાઈ પટેલ
મોહનદાસ કરમચંદ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કથક નૃત્ય અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે.
કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રંગોળીને ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?

મંડના - મધ્યપ્રદેશ
રંગાવલી - કર્ણાટક
કૌલ્લમ - તમિલનાડુ
ઐપન - હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP