ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ? દલપતરામ દુર્ગારામ મહેતા નર્મદ કરસનદાસ મૂળજી દલપતરામ દુર્ગારામ મહેતા નર્મદ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ? ગોળમેજી પરિષદ ચૌરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ગોળમેજી પરિષદ ચૌરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યકાલીન ભારતમાં "મુહમ્મદાબાદ" તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું ? પાટણ ચાંપાનેર અમદાવાદ કચ્છ પાટણ ચાંપાનેર અમદાવાદ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રિયંવદા અને સુદર્શન માસિકના લખાણોથી પાશ્ચાત્ય સંસ્કાર પ્રવાહને આર્ય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાની રજૂઆત દ્વારા અટકાવવાનો પ્રયાસ કોણે કરેલો ? નર્મદ રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ દ્વિવેદી રૂપરામ નીલકંઠ નર્મદ રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ દ્વિવેદી રૂપરામ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ? સ્કંદગુપ્ત રુદ્રદામા ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સ્કંદગુપ્ત રુદ્રદામા ચંદ્રગુપ્ત મૌર્ય અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. આપેલ તમામ મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP