ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુક થઇ હતી ?

પી.એન.ભગવતી
મહેદી નવાઝજંગ
શ્રીમન્ નારાયણ
નિત્યાનંદ કાનુંગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

ત્રિભુવનપાળે
વિમલમંત્રીએ
સિદ્ધરાજ જયસિંહે
મીનળ દેવીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP