ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગો ઝંડો લઈ સ્વતંત્રસંગ્રામમાં કયા સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતા ?

કાલુપુર પોલીસ સ્ટેશન
ભરૂચ
કલેકટર કચેરી, નડિયાદ
ગુજરાત કોલેજ, અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ?

ભગવાનલાલ ઇન્દ્રજી
જેમ્સ બર્ગેસ
જેમ્સ પ્રિન્સેપ
જેમ્સ ટોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP