સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન સાચું નથી ?

પાકા સરવૈયામાં દર્શાવેલી મિલક્તોની ચકાસણી દર વર્ષે કરવામાં આવતી નથી.
ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે.
ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે. ચકાસણી પહેલાં વાઉચિંગ કરવું પડે છે.
ચકાસણીમાં મિલકત અને દેવાંનું મૂલ્યાંકન પણ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો વ્યવહાર રોકાણની પ્રવૃત્તિનો છે ?

ચૂકવેલ ડિવિડન્ડ
મળેલ ડિવિડન્ડ
ઈક્વિટી શેર બહાર પાડવા
પાઘડી માંડી વાળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયા લેણદારો 'બિનસલામત' ગણાય છે ?

ચૂકવવાના બાકી ખર્ચા
કર્મચારીઓની ગ્રેજ્યુઈટી
સ્થાનિક સરકારના બાકી કરવેરા
કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP