સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન પડતર હિસાબી પદ્ધતિનો હેતુ નથી.

કરવેરા નક્કી કરવા
પડતર નક્કી કરવી
સંચાલકોના નિર્ણય ઘડતરમાં સહાય થવું
વેચાણકિંમત નક્કી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લેણદારોને વેચાણ શેરો કરેલી લેણીહૂંડી નકારાય ત્યારે :

લેણદારોનું ખાતું ઉધાર થાય અને લેણીહૂંડીઓનું ખાતું જમા થાય.
લેણીહૂંડીઓનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય.
દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય.
લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વ્યવસ્થાતંત્રીય માહિતીસંચારને અસરકારક બનાવવા માટેનાં પરિબળો ___ છે.

ઔપચારિક માધ્યમ
વ્યવસ્થાતંત્રીય માળખું
કાર્ય વિશિષ્ટીકરણ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્લાન્ટ અને યંત્રોની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકી કયો મુદ્દો સુસંગત નથી.

ઓડિટરે તેના અસ્તિત્વની ખાતરી કરવી જોઈએ.
ઓડિટરે પ્લાન્ટ રજિસ્ટર તપાસવું જરૂરી નથી.
પ્લાન્ટ અને યંત્રોની કિંમત પાકા સરવૈયામાં મૂળ કિંમત બાદ ઘસારો એ રીતે દર્શાવવી જોઈએ.
જો પ્લાન્ટ અને યંત્રો ગીરો મૂકી નાણાં ઉછીના લીધા હોય તો બોજ કે ગીરોનું પ્રમાણપત્ર જોવું જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP