સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાગીદારી પેઢીને આપેલી લોન કે મૂડી પર તેને મળતાં વ્યાજ અંગે તેની કરપાત્રતા શું હશે ?

ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય.
અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય.
લોનનું વ્યાજ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ તથા મૂડીનું વ્યાજ ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય.
બંને કલમ 10(2 એ) હેઠળ કરમુક્ત ગણાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષ, 2015ના રોજ ઓછા કામની બાકી ₹ 10,000 છે. ચાલુ વર્ષ 2016માં રોયલ્ટી ₹ 35,000 છે અને લઘુત્તમ ભાડું ₹ 30,000 છે. જો ઓછા કામની રકમ ત્યાર પછીના વર્ષે માંડી વાળવાની હોય તો ન.નું. ખાતે કેટલી રકમ ઉધારાશે ?

₹ 15,000
₹ 20,000
₹ 10,000
₹ 5,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક વીમા કંપનીના દરિયાઈ વીમા વિભાગની ચાલુ વર્ષની પ્રીમિયમની ચોખ્ખી આવક ₹10,00,000 છે. તો આચાર સંહિતા મુજબ ભાવિ જોખમ અંગેનું અનામત કેટલું રાખવામાં આવશે ?

એક પણ નહીં
₹ 10,00,000
₹ 5,00,000
₹ 4,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સામાન્ય વીમા અંગેનું મહેસુલી ખાતું તે વિભાગનું

નફા નુકસાન ખાતું જ છે.
આવક જાવક ખાતું જ છે.
ઊપજ- ખર્ચ ખાતું જ છે.
એક પણ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો પ્રેફરન્સ શેર્સને પ્રીમિયમથી પરત કરવામાં આવે તો આ પ્રીમિયમની રકમની જોગવાઈ.

શેર જપ્તી ખાતામાંથી કરી શકાશે.
જામીનગીરી પ્રિમિયમમાંથી કરી શકાશે.
મૂડી પરત અનામતમાંથી કરી શકાશે.
નવા બહાર પાડેલા શેર્સની રકમમાંથી કરી શકાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP