ભારતનું બંધારણ (Constitution Of India)
42માં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલ હતો ?

આમુખ
ચૂંટણી અંગે સુધારાઓ
મિલકત ધરાવવાનો અધિકાર
મૂળભૂત હક્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ – 317
અનુચ્છેદ – 315
અનુચ્છેદ – 318
અનુચ્છેદ – 316

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ?

તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે
અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે
નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે
આપેલ બધાજ સંજોગોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP