ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું. 26 જાન્યુઆરી, 1948 15 ફેબ્રુઆરી, 1948 16 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 15 ફેબ્રુઆરી, 1948 16 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રનું કાશ્મિર કોને કહેવામાં આવે છે ? મહુવા ભાવનગર જામનગર રાજકોટ મહુવા ભાવનગર જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ગૌરવ સમા જમશેદજી ટાટા અને દાદાભાઇ નવરોજી નું જન્મ સ્થળ કયું છે ? ભરૂચ નવસારી સુરત વલસાડ ભરૂચ નવસારી સુરત વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો? સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા સેનાપતિ કે સૈન્યનો વડો વજીર વજીરમંડળનો વડો સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા સેનાપતિ કે સૈન્યનો વડો વજીર વજીરમંડળનો વડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ? ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ ટોડ જેમ્સ પ્રિન્સેપ જેમ્સ બર્ગેસ ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ ટોડ જેમ્સ પ્રિન્સેપ જેમ્સ બર્ગેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? મહિપતરામ દુર્ગારામ મહેતા નર્મદશંકર દલપતરામ મહિપતરામ દુર્ગારામ મહેતા નર્મદશંકર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP