સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાગીદારી પેઢીને આપેલી લોન કે મૂડી પર તેને મળતાં વ્યાજ અંગે તેની કરપાત્રતા શું હશે ?

ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય.
લોનનું વ્યાજ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ તથા મૂડીનું વ્યાજ ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય.
અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય.
બંને કલમ 10(2 એ) હેઠળ કરમુક્ત ગણાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરકારી કંપનીમાં પ્રથમ ઓડિટરની નિમણૂક કોણ કરે છે?

મધ્યસ્થ સરકાર
કંપનીના શૅર હોલ્ડરો
કૉમ્ટોલર એન્ડ ઓડિટર જનરલ
નાણા મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP