ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારનો શિલાલેખ ___ સમયનો છે. ગુપ્ત મૌર્ય સોલંકી સલ્તનત ગુપ્ત મૌર્ય સોલંકી સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ? અંબાલાલ દેસાઈ લાલભાઈ ત્રિકમભાઈ શેઠ શાંતિદાસ ઝવેરી મંગળદાસ ઝવેરી અંબાલાલ દેસાઈ લાલભાઈ ત્રિકમભાઈ શેઠ શાંતિદાસ ઝવેરી મંગળદાસ ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મરાઠા લશ્કરના કયા સરદારે વડોદરાને પાટનગર બનાવ્યું હતું ? પ્રતાપરાવ પિલાજીરાવ ગોવિંદરાવ ખંડેરાવ પ્રતાપરાવ પિલાજીરાવ ગોવિંદરાવ ખંડેરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં કઈ મસ્જિદમાં 'ઝુલતા મિનારા' આવેલા છે ? જુમ્મા મસ્જિદ સીદી બશીરની રાણી સિપ્રીની આપેલ પૈકી એક પણ નહીં જુમ્મા મસ્જિદ સીદી બશીરની રાણી સિપ્રીની આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સયાજીરાવ ત્રીજાએ 1892માં મફત અને ફરજિયાત શિક્ષણ સૌપ્રથમ પ્રયોગ અમરેલીમાં શરૂ કર્યો, જ્યારે તેમણે વડોદરાના સમગ્ર રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો કયારે લાગુ પાડ્યો ? 1906 1909 1904 1902 1906 1909 1904 1902 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "સાબરમતી આશ્રમ" નું મુળ નામ શું હતું ? સત્યાગ્રહ આશ્રમ ગાંધી આશ્રમ ફીનીક્સ ફાર્મ દાંડી આશ્રમ સત્યાગ્રહ આશ્રમ ગાંધી આશ્રમ ફીનીક્સ ફાર્મ દાંડી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP