ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં ઈબ્નબતૂતાએ (1342-47) ગુજરાતમાં ખંભાત, કાવી, ગંધાર, પીરમ અને ઘોઘા બંદરની મુલાકાત લીધી હતી ?

તાજુદ્દીન તુઘલખ
મહમદ તુઘલખ
ગ્યાસુદ્દીન તુઘલખ
ફિરોજશાહ તુઘલખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?

ખેડૂતોનું દેવું માફ કરવા
ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા
મહેસુલ માફ કરવા
અનાજ ઉપરની જકાત માફ કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ?

દયાશંકર દવે
રસિકલાલ પરીખ
શામળદાસ ગાંધી
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP