ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં ઈબ્નબતૂતાએ (1342-47) ગુજરાતમાં ખંભાત, કાવી, ગંધાર, પીરમ અને ઘોઘા બંદરની મુલાકાત લીધી હતી ? તાજુદ્દીન તુઘલખ ફિરોજશાહ તુઘલખ ગ્યાસુદ્દીન તુઘલખ મહમદ તુઘલખ તાજુદ્દીન તુઘલખ ફિરોજશાહ તુઘલખ ગ્યાસુદ્દીન તુઘલખ મહમદ તુઘલખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ? શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી ઘેલુભાઈ નાયક શ્રી જગતરામ દવે શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી ઘેલુભાઈ નાયક શ્રી જગતરામ દવે શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ? વનિતા આશ્રમ સહયોગ ગૃહ નારીવિકાસ ગૃહ વિકાસગૃહ વનિતા આશ્રમ સહયોગ ગૃહ નારીવિકાસ ગૃહ વિકાસગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ? ભાવનગર જામનગર વડોદરા ગોંડલ ભાવનગર જામનગર વડોદરા ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ? 15 ફેબ્રુઆરી, 1915 17 જૂન, 1917 2 ઑક્ટોબર, 1915 27 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 17 જૂન, 1917 2 ઑક્ટોબર, 1915 27 જૂન, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ ચૈત્ય ગુફાની બહારની દીવાલ પર બૌદ્ધ ધર્મના પદ્મપાણિ અવલોકિકેશ્વર અને વજ્રપાણિ બોધિસત્વના શિલ્પો કંડારેલા છે ? ભરૂચ વઢવાણ વડનગર ખંભાલીડા ભરૂચ વઢવાણ વડનગર ખંભાલીડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP