સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર આધારિત હતો.

તમારા કાર્ય વિષે તમને શું નથી ગમતું ?
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
તમારા કાર્ય વિષે તમને શું ગમે છે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પેઢીનું વિસર્જન થતાં રોકડ હપ્તે હપ્તે વહેંચણી નક્કી થઈ. પેઢીના ચોપડે સલામત દેવું ₹ 80,000 છે. જેની સામે મકાન તારણમાં છે. મકાનના ₹ 60,000 ઉપજ્યા આ સંજોગોમાં ___

₹ 60,000 સલામત દેવાં તરીકે પ્રથમ અને ₹ 20,000 બિન સલામતી દેવાં તરીકે તેની સામે ચૂકવાશે.
₹ 80,000 નું સલામત દેવું લેણદારો સાથે જ ચૂકવાશે.
₹ 80,000 નું સલામત દેવું સૌપ્રથમ ચૂકવાશે.
₹ 60,000 પ્રથમ ચૂકવાયા બાદ ₹ 20,000 છેલ્લા હપ્તે ચૂકવાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP