સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બેન્કોમાં ઉદ્યોગપતિ તથા વેપારીઓ દ્વારા મૂકવામાં આવતી થાપણને ___ થાપણ કહે છે.

બચત
ચાલુ
રિકરિંગ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના ક્યા સંજોગોમાં ઓડિટરે પ્રમાણપત્ર આપવું પડતું નથી ?

આયાત લાયસન્સ વખતે
દરેક ઓડિટ અહેવાલ સાથે દર વર્ષે
વિજ્ઞાપનપત્ર વખતે
પ્રાથમિક અહેવાલ વખતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP