સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ એક ધંધાકીય એકમનાં સભ્ય દ્વારા બીજા સભ્યને ‘‘અર્થ અને સમજ''ને લગતી માહિતી પૂરી પાડવાનો રસ્તો છે. દોરવણી સંસ્કાર સંચાર માહિતી સંચાર દોરી સંચાર દોરવણી સંસ્કાર સંચાર માહિતી સંચાર દોરી સંચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ. 90% ઉપરાંતના 51% ઉપરાંતના 71% ઉપરાંતના આપેલ પૈકી એક પણ નહિ 90% ઉપરાંતના 51% ઉપરાંતના 71% ઉપરાંતના આપેલ પૈકી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ રોકડ કે રોકડ સમકક્ષની અંદર કે બહારની તરફનો પ્રવાહ છે. બેંક ઓવરડ્રાફ્ટ રોકડ પ્રવાહ બેંક એક પણ નહિ બેંક ઓવરડ્રાફ્ટ રોકડ પ્રવાહ બેંક એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પારસ્પારિક માહિતીસંચારની પ્રક્રિયાનાં સાત પગલાંનો અધિક્રમ ___ છે. મોકલનાર, સંદેશો, સંકેતીકરણ, માધ્યમ, રૂપાંતરણ, પ્રતિસાદ, પ્રાપ્ત કરનાર મોકલનાર, સંકેતીકરણ, સંદેશો, માધ્યમ, રૂપાંતરણ, પ્રતિસાદ, પ્રાપ્ત કરનાર મોકલનાર, સંદેશો, સંકેતીકરણ, માધ્યમ, રૂપાંતરણ, પ્રાપ્ત કરનાર, પ્રતિસાદ મોકલનાર, સંકેતીકરણ, સંદેશો, માધ્યમ, રૂપાંતરણ, પ્રાપ્ત કરનાર, પ્રતિસાદ મોકલનાર, સંદેશો, સંકેતીકરણ, માધ્યમ, રૂપાંતરણ, પ્રતિસાદ, પ્રાપ્ત કરનાર મોકલનાર, સંકેતીકરણ, સંદેશો, માધ્યમ, રૂપાંતરણ, પ્રતિસાદ, પ્રાપ્ત કરનાર મોકલનાર, સંદેશો, સંકેતીકરણ, માધ્યમ, રૂપાંતરણ, પ્રાપ્ત કરનાર, પ્રતિસાદ મોકલનાર, સંકેતીકરણ, સંદેશો, માધ્યમ, રૂપાંતરણ, પ્રાપ્ત કરનાર, પ્રતિસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબી ચોપડા લખવાની (લેખિત નોંધના) સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? હિસાબી ચોપડા એ ખાતાંવહીમાં લખવાના વ્યવહારો છે આપેલ પૈકી એક પણ નહીં હિસાબી ચોપડા (લેખિત નોંધ) એ આર્થિક વ્યવહારનું તારણ અને ધંધાકીય વ્યવહારોનું વિશ્લેષણ છે હિસાબી ચોપડા એ ધંધાના વ્યવહારોની ક્રમાનુસાર કરેલી નોંધ છે હિસાબી ચોપડા એ ખાતાંવહીમાં લખવાના વ્યવહારો છે આપેલ પૈકી એક પણ નહીં હિસાબી ચોપડા (લેખિત નોંધ) એ આર્થિક વ્યવહારનું તારણ અને ધંધાકીય વ્યવહારોનું વિશ્લેષણ છે હિસાબી ચોપડા એ ધંધાના વ્યવહારોની ક્રમાનુસાર કરેલી નોંધ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ થયા પછી પુનર્વીમાની ___ શક્યતા છે. કોઈ શક્યતા રહેતી નથી. આપેલ માંથી કોઈપણ નહીં કંપની પર નિર્ભર છે. શક્યતા છે. કોઈ શક્યતા રહેતી નથી. આપેલ માંથી કોઈપણ નહીં કંપની પર નિર્ભર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP