સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અનૌપચારિક માહિતીસંચાર ___ તરીકે પણ ઓળખાય છે.

દ્રાક્ષ-વેલો માહિતીસંચાર
આપેલ તમામ
અવૈધિક માહિતીસંચાર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો ખરીદનાર ચો. મિ. ઉપરાંત વિસર્જન ખર્ચની રકમ વેચનારને ચૂકવે ત્યારે તેને ___ ઉધારે છે.

વિસર્જન ખાતે
વેચનાર કંપની ખાતે
પાઘડી ખાતે / મૂડી અનામત
રોકડ / બેંક ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
X અભિગમ ___ અને Y અભિગમ ___ નેતૃત્વશૈલી પર આધારિત છે.

આપખુદશાહી, પણ આપખુદશાહી
આપખુદશાહી, લોકશાહી
આપેલ પૈકી એક પણ નહીં
લોકશાહી, આપખુદશાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP