સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કયા લિવરેજની કક્ષા વેચાણમાં થતા ફેરફાર સાથે કાર્યકારી નફામાં થતા ફેરફારનું પ્રમાણ સૂચવે છે ? એક પણ નહીં સંયુક્ત લિવરેજ કાર્યકારી લિવરેજ નાણાકીય લિવરેજ એક પણ નહીં સંયુક્ત લિવરેજ કાર્યકારી લિવરેજ નાણાકીય લિવરેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંચાલકોનું મુખ્ય કામ ___ સમતુલા જાળવી રાખવાનું છે. નફા અને જોખમ મિલકતો અને દેવાંની માલિકી અને દેવાંની માંગ પુરવઠાની નફા અને જોખમ મિલકતો અને દેવાંની માલિકી અને દેવાંની માંગ પુરવઠાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેપારી બેંક દ્વારા તેમના ગ્રાહકોને તેમના ખાતામાં જે રકમ હોય તેથી વધુ રકમ ઉપાડવાની અમુક વાર છૂટ આપવામાં આવે છે. અને તેની ઉપર બેંક વ્યાજ વસૂલે છે તેને ___ કહેવાય. અતિરિક્ત ઉપાડ અંડરરાઇટીંગ આપેલ પૈકી એક પણ નહીં લોન અતિરિક્ત ઉપાડ અંડરરાઇટીંગ આપેલ પૈકી એક પણ નહીં લોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઔપચારિક અને અનૌપચારિક માહિતીસંચાર અનુક્રમે ___ અને ___ સ્વરૂપે જોવા મળે છે. મૌખિક, શાબ્દિક મૌખિક, લેખિત શાબ્દિક, મૌખિક લેખિત, મૌખિક મૌખિક, શાબ્દિક મૌખિક, લેખિત શાબ્દિક, મૌખિક લેખિત, મૌખિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લેણદારોને વેચાણ શેરો કરેલી લેણીહૂંડી નકારાય ત્યારે : લેણીહૂંડીઓનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને લેણીહૂંડીઓનું ખાતું જમા થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય. દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય. લેણીહૂંડીઓનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને લેણીહૂંડીઓનું ખાતું જમા થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય. દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ? દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી. ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે. આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે. દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP