સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું તત્ત્વ કાર્યકારી લિવરેજનું નથી.

સ્થિર ખર્ચની રકમ
ફાળાનો ગુણોત્તર
વેચાણનો જથ્થો
આવકવેરાનો દર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે.
માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે.
કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે.
માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
List - 'B' નો વધારો એટલે શું ?

મિલકત તરીકે ન ગણાય
અપૂર્ણ સલામત લેણદારોને ચૂકવાતી રકમ
આપેલ પૈકી એક પણ નહીં
સંપૂર્ણ સલામતને ગીરો મિલકતની ઉપર ચૂકવતા રહે તે વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP