સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું તત્ત્વ કાર્યકારી લિવરેજનું નથી.

ફાળાનો ગુણોત્તર
વેચાણનો જથ્થો
આવકવેરાનો દર
સ્થિર ખર્ચની રકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે ધંધો વેચનાર કંપનીના ચોપડે માલિકી ભંડોળ અને અનામતોનાં ખાતાં બંધ કરી નીચે પૈકી કયા ખાતે જમા કરવામાં આવે છે ?

વેચનાર કંપની ખાતે
નફા નુકસાન ખાતે
ખરીદનાર કંપની ખાતે
ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP