સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર “ઓડિટરનું કાર્ય હિસાબનીશનું કાર્ય પૂર્ણ થાય ત્યારે શરૂ થાય છે, છતાં ઓડિટરને હિસાબી પદ્ધતિનું પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે.” આમ કહેવું યથાર્થ છે ? ખોટું છે યથાર્થ છે. અતિશયોક્તિ કહેવાય કંઈ કહી શકાય નહિ ખોટું છે યથાર્થ છે. અતિશયોક્તિ કહેવાય કંઈ કહી શકાય નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે પૈકી નાદારની મિલકતની ઉપજમાંથી ચુકવણી કોને થાય છે. પસંદગીના લેણદારોને બિનસલામત લેણદારોને સંપૂર્ણ સલામત લેણદારોને રિસિવરના ખર્ચ મહેનતાણાની રકમ પસંદગીના લેણદારોને બિનસલામત લેણદારોને સંપૂર્ણ સલામત લેણદારોને રિસિવરના ખર્ચ મહેનતાણાની રકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાંવહીમાં લખવાની પ્રક્રિયા ને શું કહે છે. બાકીઓ શોધવી આમનોંધ ખતવણી દૈનિક નોંધ બાકીઓ શોધવી આમનોંધ ખતવણી દૈનિક નોંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એસેસીના પોતાના ધંધા સંબંધિત વૈજ્ઞાનિક સંશોધન માટે તેણે ચુકવેલુ ખર્ચ અંગે કલમ-35 હેઠળ કપાત મેળવવા માટેની કઈ શરત છે. જમીનની ખરીદી કિંમત સિવાય મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે મહેસુલી ખર્ચ હોય તો જ કપાત મળે. મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે મુડી ખર્ચ હોય તો જ કપાત મળે. જમીનની ખરીદી કિંમત સિવાય મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે મહેસુલી ખર્ચ હોય તો જ કપાત મળે. મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે મુડી ખર્ચ હોય તો જ કપાત મળે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકાણોની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકો ક્યો મુદ્દો સુસંગત નથી. રોકાણોની ખરીદી અને ઉપયોગ ધંધા માટે જ કરવામાં આવે છે. તેની ઓડિટરે ખાતરી કરવી જોઈએ. જો રોકાણો કે જામીનગીરી ગીરો મૂકી નાણાં ઉછીનો લીધાં હોય તો બોજનું પ્રમાણપત્ર તપાસવું જોઈએ. રોકાણની ખરીદીનો ખર્ચ જેમકે ટ્રાન્સફર ફી, સ્ટેમ્પ ફી, નોંધણી ફી, દલાલી વગેરે મિલક્ત ખાતે ઉધારવાં જોઈએ નહિ. પાકા સરવૈયામાં રોકાણો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે દર્શાવેલાં હોવાં જોઈએ. રોકાણોની ખરીદી અને ઉપયોગ ધંધા માટે જ કરવામાં આવે છે. તેની ઓડિટરે ખાતરી કરવી જોઈએ. જો રોકાણો કે જામીનગીરી ગીરો મૂકી નાણાં ઉછીનો લીધાં હોય તો બોજનું પ્રમાણપત્ર તપાસવું જોઈએ. રોકાણની ખરીદીનો ખર્ચ જેમકે ટ્રાન્સફર ફી, સ્ટેમ્પ ફી, નોંધણી ફી, દલાલી વગેરે મિલક્ત ખાતે ઉધારવાં જોઈએ નહિ. પાકા સરવૈયામાં રોકાણો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે દર્શાવેલાં હોવાં જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઘસારો શેના પર ગણાય ? માલસ્ટોક ચાલુ મિલકતો પ્રવાહી મિલકતો સ્થિર મિલકતો માલસ્ટોક ચાલુ મિલકતો પ્રવાહી મિલકતો સ્થિર મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP