સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ઓડિટરના કાર્યમાં ઘટાડો કરે છે. પણ ઓડિટરની જવાબદારીમાં નહિ.

ઓડિટ નોંધપોથી
પ્રાયોગિક તપાસ
અણધારી તપાસ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન પડતર હિસાબી પદ્ધતિનો હેતુ નથી.

કરવેરા નક્કી કરવા
સંચાલકોના નિર્ણય ઘડતરમાં સહાય થવું
પડતર નક્કી કરવી
વેચાણકિંમત નક્કી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે.
માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે.
માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે.
કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઉધાર વેચાણની રકમ શોધવા માટે ___ ખાતું બનાવવામાં આવે છે.

ઉધાર વેચાણ ખાતું
રોકડ ખાતું
દેવાદાર ખાતું
શાખા ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP