GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ ‘રણજિતરામ સુવર્ણપદક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો ?

જયંત પાઠક
સ્વામી આનંદ
ગૌરીશંકર જોષી
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે.

વ્યતિરેક
વર્ણસગાઈ
વ્યાજસ્તુતિ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP