બાયોલોજી (Biology) લાયસોઝોમ કયા કાર્ય સાથે સંકળાયેલ નથી ? ઘનભક્ષણ વિઘટન પ્રવાહીભક્ષણ શ્વસન ઘનભક્ષણ વિઘટન પ્રવાહીભક્ષણ શ્વસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભજનાવસ્થામાં રંગસૃત્રિકાઓની સંખ્યા કેટલી હોય છે ? બે સમભાજનમાં અને એક અર્ધીકરણમાં એક સમભાજનમાં અને બે અર્ધીકરણમાં અર્ધીકરણ અને સમભાજન બંનેમાં બે બે સમભાજનમાં અને ચાર અર્ધીકરણમાં બે સમભાજનમાં અને એક અર્ધીકરણમાં એક સમભાજનમાં અને બે અર્ધીકરણમાં અર્ધીકરણ અને સમભાજન બંનેમાં બે બે સમભાજનમાં અને ચાર અર્ધીકરણમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસમાં DNAનું સ્વયંજનન આ તબક્કામાં થાય છે. G1 S તબક્કો ભાજનાવસ્થા G2 G1 S તબક્કો ભાજનાવસ્થા G2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તમાકુમાં કિર્મિર રોગ માટેના રોગકારક સજીવ ટી. એમ. વી. છે તેવું કોણે દર્શાવ્યું ? ઈવાનોવ્સકી પાશ્વર ડાયનર આઈકલર ઈવાનોવ્સકી પાશ્વર ડાયનર આઈકલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ક્યાં પ્રાણીઓમાં જડબાનો અભાવ હોય છે ? લેમ્પ્રી, હૅગફિશ સમુદ્રધોડો, હેગફિશ રોહુ, લેબિયો લેબિયો, કટલા લેમ્પ્રી, હૅગફિશ સમુદ્રધોડો, હેગફિશ રોહુ, લેબિયો લેબિયો, કટલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નિવસનતંત્રની રચના કેવી રીતે થાય છે ? જીવસમાજ અને ઉર્જા વચ્ચે આપલે વસ્તી અને જાતિ વચ્ચે આંતરક્રિયા વસ્તી અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા સજીવ સમાજ અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા જીવસમાજ અને ઉર્જા વચ્ચે આપલે વસ્તી અને જાતિ વચ્ચે આંતરક્રિયા વસ્તી અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા સજીવ સમાજ અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP