બાયોલોજી (Biology)
હરિતકણ પર્ણની કઈ રચનામાં આવેલાં હોય છે ?

અધઃસ્તર
મધ્યપર્ણપેશી
અધિસ્તર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે,

અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય,
તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે.
અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે.
કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનનું મહત્વ કયા કારણસર વધતું જાય છે ?

વધુ વનસ્પતિઓનો ઉછેર
નાશપ્રાયઃ વનસ્પતિઓના સંરક્ષણ
આર્થિક ઉત્પાદન માટે
પ્રજનનસંબંધી કાર્ય માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મૃદુકાયમાં ઉત્સર્જન અંગ તરીકે શું આવેલ છે ?

માલ્પિધીયન નલિકા
હરિતપિંડ
ઉત્સર્ગિકા
મૂત્રપિંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણના જુદા-જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોનાં જૂથોને જે દરજ્જો આપવામાં આવે છે તેને શું કહે છે ?

વર્ગક
વર્ગીકૃત શ્રેણી
કક્ષા
શ્રેણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP