બાયોલોજી (Biology)
સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે,

અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય,
અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે.
તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે.
કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હર્બેરીયમ પત્રને જે કબાટમાં મૂકવામાં આવે છે ત્યાં ફૂગ કીટકો અને ભેજની સામે રક્ષણ માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ?

પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે.
નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે.
કબાટના ખાના બદલવામાં આવે છે.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કાચવત્ કાસ્થિના બંધારણમાં રહેલું ખનીજ તત્ત્વ કયું છે ?

ફોસ્ફરસ
સોડિયમ
સલ્ફર
ઝીંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનના નાશ થવા પાછળ જવાબદાર પરિબળો કયાં છે ?

જલદ ઍસિડ
આપેલ તમામ
UV-કિરણ
X-કિરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP