બાયોલોજી (Biology) રિબોઝોમ્સ કયા દ્રવ્યનું સંશ્લેષણ કરે છે ? કાર્બોદિત લિપિડ પ્રોટીન ન્યુક્લિઈક ઍસિડ કાર્બોદિત લિપિડ પ્રોટીન ન્યુક્લિઈક ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિરોઈડ્સની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ? લિનિયસ ઈવાનોવ્સકી ડાયનર વ્હીટેકર લિનિયસ ઈવાનોવ્સકી ડાયનર વ્હીટેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા કેટલી હોય છે ? 30 થી 40 20 થી 40 25 થી 35 10 થી 20 30 થી 40 20 થી 40 25 થી 35 10 થી 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્ટફિંગ એટલે... પ્રાણીઓને કાચના કબાટમાં રાખવા. પ્રાણીઓને દબાણ આપી રાખવા. પ્રાણીઓને રસાયણયુક્ત પ્રવાહીમાં રાખવા. પ્રાણીઓના દેહકોષ્ઠમાં વનસ્પતિજન્ય સૂકો ભૂકો, સંગ્રાહકો વગેરેનું મિશ્રણ ભરી રાખવા. પ્રાણીઓને કાચના કબાટમાં રાખવા. પ્રાણીઓને દબાણ આપી રાખવા. પ્રાણીઓને રસાયણયુક્ત પ્રવાહીમાં રાખવા. પ્રાણીઓના દેહકોષ્ઠમાં વનસ્પતિજન્ય સૂકો ભૂકો, સંગ્રાહકો વગેરેનું મિશ્રણ ભરી રાખવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અળસિયામાં પ્રચલન અંગ તરીકે કઈ રચના આવેલ હોય છે ? વ્રજકેશો પક્ષ્મ કશા અભિચરણપાદ વ્રજકેશો પક્ષ્મ કશા અભિચરણપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ? સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP