બાયોલોજી (Biology)
વિપરીત પરિસ્થિતિમાં જીવતા સજીવો કયા છે ?

સાયનોબૅક્ટેરિયા
ગ્રામ પોઝિટિવ બૅક્ટેરિયા
યુબૅક્ટેરિયા
આર્કીબૅક્ટેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ?

બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે.
સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે.
શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે.
અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અવશોષણથી પોષણ મેળવતા એકકોષી કે બહુકોષી સુકોષકેન્દ્રીય સજીવોમાં શેનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
યીસ્ટ અને મૉલ્ડ
કોથળીમય ફૂગ
ગુચ્છી ફૂગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP