ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ?

દરેક વ્યક્તિને કામ
દરેક વ્યક્તિને અનાજ
દરેક વ્યક્તિને મકાન
દરેક વ્યક્તિને ન્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ?

અમર્ત્ય સેન
કેઈન્સ
પીગોન
એડમ સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ ?

સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમથી
વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી
આપેલ પૈકી કોઈ નહીં
Lead Bank(મુખ્ય બેંક) સ્કીમથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે...

બાહ્ય ક્ષેત્ર
કૃષિ ક્ષેત્ર
ઔદ્યોગિક ક્ષેત્ર
વિત્તીય ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP